Alphabetic Index of Gujarati Poets | RekhtaGujarati

મધ્યકાલીન કવિતા

અર્વાચીનકાળ પહેલા જે સાહિત્ય રચાયું તે મધ્યકાલીન સાહિત્ય. બારમી સદીથી લઈને 19મી સદીના પૂર્વાર્ધ સુધીના 700 વર્ષના ગાળાને 'મધ્યકાળ' તરીકે ઓળખવામાં આવે છે. આ ગાળાનું સાહિત્ય બહુધા પદ્યસ્વરૂપમાં રચાયું છે. પદ, આખ્યાન, ગરબો, ગરબી, ફાગુ, બારમાસી, પ્રબંધ, પદ્યવાર્તા, દુહા એમ વિવિધ સ્વરૂપમાં રચાયેલું સાહિત્ય આપ અહીં માણી શકશો.

.....વધુ વાંચો

અખો

મધ્યકાળના જ્ઞાનમાર્ગી કવિ

આંબા છઠ્ઠા

વડવાળાધામ (દૂધરેજ)ની પરંપરાના સંતકવિ.

ખીમસાહેબ

ખીમસાહેબ રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ છે. આ સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના બૂંદશિષ્ય એટલે કે પુત્ર અને શિષ્ય હતા.

ગંગાસતી

ગુજરાતી સંતસાહિત્યનાં શિરમોર સંત કવયિત્રી

ગેમલદાસ

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ.

ગોદડ

મધ્યકાલીન સંતકવિ. હિન્દી ભાષાનો પ્રભાવ ધરાવતા ગુજરાતી ભજનો માટે જાણીતા.

  • 19મી સદી -

જીવણ સાહેબ

રવિ-ભાણ પરંપરાના શિરમોર ભજનિક અને સંત, ભીમસાહેબના શિષ્ય

દયારામ

મધ્યકાળના છેલ્લા તેજસ્વી સર્જક

ધીરો

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાના કવિ

  • 1753 - 1825

નરસિંહ મહેતા

ગુજરાતના આદિકવિ

નાકર

મધ્યયુગીન આખ્યાનકાર

  • ૧૬મી સદી - ૧૬મી સદી

નિષ્કુળાનંદ

સ્વામિનારાયણ સંપ્રદાયના આઠ સંતકવિઓમાંના એક

  • 1766 - 1848