Markund Rushi Profile & Biography | RekhtaGujarati

મારકુંડ ઋષિ

મહાપંથના સંતકવિ

  • favroite
  • share

મારકુંડ ઋષિનો પરિચય

મહાપંથી ભજનવાણીમાં મારકુંડ ઋષિના નામાચરણ સાથેની વાણી મળે છે. તેમાં પાંડવો અને સતી દ્રૌપદીએ પણ મહાપંથી બોધ લીધાનો નિર્દેશ છે.