Madhav Saheb Profile & Biography | RekhtaGujarati

માધવ સાહેબ

રવિભાણ સંપ્રદાયના સંતકવિ

  • favroite
  • share
  • 1862-1945

માધવ સાહેબનો પરિચય

  • જન્મ -
    1862
  • અવસાન -
    1945

કોટડા સાંગાણી (તા. ગોંડલ, જિ. રાજકોટ) ગામે ઈ. . ૧૮૬૨માં કડિયા પરિવારમાં વિશ્રામસાહેબ અને  માતા અદીબાઈ ત્યાં જન્મ. અવસાન ઈ. . ૧૯૪૧માં. પુત્ર: પુરુષોત્તમદાસજી જેમનું અવસાન ઈ. . ૧૯૪૫માં થયું અને વિશ્રામસાહેબની જગ્યાની ગુરુગાદી પ્રેમવંશ ગોવિંદજીભાઈને મળી. હાલમાં ગોવિંદજીભાઈના પુત્ર જગદીશ ભગત જગ્યા સંભાળે છે. માધવ સાહેબની રચનાઓમાં સંતસાધનાના સિદ્ધાંતો અભિવ્યક્ત થયેલા છે.