Lakhiram Profile & Biography | RekhtaGujarati

લખીરામ

રવિભાણ સંપ્રદાયના સંતકવિ, ત્રિકમસાહેબના શિષ્ય

  • favroite
  • share
  • 1773-1838

લખીરામનો પરિચય

  • જન્મ -
    1773
  • અવસાન -
    1838

સમય ઈ. . ૧૭૭૩થી ઈ. . ૧૮૩૮. ઇંગોરોળા, ગારિયાધાર (જિ. ભાવનગર) મુકામે મેઘવાળ પરિવારમાં જન્મ. કરમણ ભગતના શિષ્ય. એમનાં પ્યાલા પ્રકારનાં ભજનો બહુ જાણીતાં છે. તેમણે લુવારા ગામે સમાધિ લીધી હતી.