Khushalnath Profile & Biography | RekhtaGujarati

ખુશાલનાથ

જૂનાગઢના ઉપલા સવરામંડપના નાથયોગી

  • favroite
  • share

ખુશાલનાથનો પરિચય

પૂર્વજીવનમાં અમદાવાદ નિવાસી વણકર સમાજના. પત્નીના અવસાન બાદ વૈરાગી બની નાથજોગી બન્યા. ધોરાજીમાં જગ્યા સ્થાપી. લોકની મૌખિક પરંપરામાં તેમનાં ભજન પ્રચલિત છે. તેમનાં ભજનમાં અધ્યાત્મબોધ નિરૂપણ પામ્યો છે.