રવિસાહેબના શિષ્ય. પૂર્વજીવનમાં તે બહારવટિયા હતા. રવિસાહેબનો ભેટો થતાં હૃદયપલટો થયો અને ફકીરી વેશ ધારણ કર્યો અને પૂરું જીવન આધ્યાત્મિક સંત-સાધના અને માનવસેવામાં પસાર કર્યું. તેમણે બોધદાયક ભજનોની રચના કરી છે. જેમાં અધ્યાત્મ અને નીતિબોધ રજૂ થયેલાં છે.કાદર શાહ