મહાપંથી સંતકવિ. મહાપંથનો ઇતિહાસ તથા દર્શન રજૂ કરતી તેમની રચનાઓ મળે છે, પરંતુ તેમના સમય અને જીવન વિશે કશી માહિતી મળતી નથી.