અમદાવાદના સંત દરિયાખાનના શિષ્ય.પૂર્વ જીવનમાં ઘણા જ અશાંત હતા. દરિયાખાનનો ભેટો થતાં ચેતનાકીય દૃષ્ટિ કેળવાઈ અને સર્વ ઉત્તાપ શમી પરમ સત્ય સાથે તાર જોડાઈ ગયો. તેમનાં ફકીરી ઢંગનાં ભજનો લોકમાં પ્રચલિત છે.