મધ્યકાળના અંતભાગમાં થઈ ગયેલાં ભક્તકવયિત્રી. સમય ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ.
મધ્યકાળના અંતભાગમાં થઈ ગયેલાં ભક્તકવયિત્રી. સમય ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ. સંતરામ મહારાજનાં શિષ્યા. વતન નડિયાદ. તેમણે સંતરામ મહારાજ વિશે ગુરુમહિમાનાં કેટલાંક પદો રચ્યાં છે.