Ibrahim Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઈબ્રાહીમ

ઉત્તર ગુજરાતના મશાયખી મોમીન સંપ્રદાયના સંતકવિ.

  • favroite
  • share

ઈબ્રાહીમનો પરિચય

સમય ઈ. . 17મી સદી. તે બાદરપુર (તા. વડનગર, જિ. મહેસાણા)ના રહેવાસી હતા. તેમના પીર સૈયદ અહેમદ હુસૈન બાવા હતા. આ સંતકવિએ દોહરા પ્રકારની ઘણી રચનાઓ કરી છે. ઉપરાંત,  તેમની ગઝલ અને ભજન પ્રકારની રચનાઓ પણ પ્રાપ્ત થાય છે. ઈબ્રાહીમ ભગત સુથાર પરિવારના હતા. તેમની રચનાઓમાં સંતધારા તેમ જ મશાયખી સંપ્રદાયનું તત્ત્વજ્ઞાન જોવા મળે છે.