આ ભક્તકવિ વિશે કોઈ માહિતી મળતી નથી. તેમણે નામે ભક્તિની અનેક રચનાઓ મળે છે. તેમણે સમાજમાં કોમી એકતા સ્થાપવા ઘણાં પદો રચ્યાં છે.