Explore gujarati saint literature collection | RekhtaGujarati

સંતસાહિત્ય

ગુજરાતનો સંતપરંપરાનો વારસો સમૃદ્ધ છે. એ ફક્ત આધ્યાત્મિક અનુભવની જ વાત નથી, સમાજસુધારણાનો દસ્તાવેજ અને બંડખોરી પણ છે. માણો ગુજરાતની સંતવાણી.

.....વધુ વાંચો

અખો

મધ્યકાળના જ્ઞાનમાર્ગી કવિ

અગરસિંહ

મધ્યકાલીન સંતકવિ

અચલરામ

આ સંતકવિની સાધના અને ઉપદેશની રચનાઓ લોકકંઠે પ્રચલિત રહી છે. એ સિવાય તેમના વિશે કોઈ માહિતી મળતી નથી.

અજાન બીબી

ઈસ્માઈલી નિઝારી પીર પરંપરાના સંત કવયિત્રી

  • 17મી સદી - 17મી સદી

અત્તર શાહ

અત્તર શાહ સૂરજગ૨ના શિષ્ય. જ્ઞાન અને યોગસાધનાને લગતી તેમની ભજન રચનાઓ મળે છે. ઈ.સ. ની ૧૯મી (ઓગણીસમી) સદીમાં હયાત હોવાનું મનાય છે.

  • 19મી સદી - 19મી સદી

અંબારામ ભગત

ભકિત–જ્ઞાનમાર્ગી ભજનવાણીના રચયિતા સંતકવિ.

અમરદાસ

આ સંતકવિની ઉપદેશપ્રધાન રચનાઓ પરંપરાથી કંઠસ્થ રીતે જળવાતી આવી છે. તેમના જીવન અને સમય વિશે કશી માહિતી મળતી નથી.

અમરબાઈ

પરબ પરંપરાનાં નારી સંત.

અમરશી બાપા

રવિભાણ પરંપરાના સંતકવિ.

અમરસંગ

ધ્રાંગધ્રા રાજ્યના રાજા, 'ભક્તરાજ' તરીકે ઓળખાતા આ કવિના પદો લોકપ્રિય છે.

અમીરુદ્દીન

ઉત્તર ગુજરાતના સૂફી સંતકવિ.

અરજણદાસ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ.

આત્મદાસ

કબીર સંપ્રદાયના સંતકવિ.

આનંદઘન

જૈન સંપ્રદાયના સાધુકવિ.

  • 17મી સદી - 17મી સદી

આનંદરામ સાહેબ

રવિભાણ સંપ્રદાયના સંતકવિ.

  • 19મી સદી - 19મી સદી

આંબેવ ભગત

મહાપંથના સંતકવિ.

આંબા છઠ્ઠા

વડવાળાધામ (દૂધરેજ)ની પરંપરાના સંતકવિ.

ઈબ્રાહીમ

ઉત્તર ગુજરાતના મશાયખી મોમીન સંપ્રદાયના સંતકવિ.