Govindraam Profile & Biography | RekhtaGujarati

ગોવિંદરામ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ. બાલકસાહેબના શિષ્ય.

  • favroite
  • share

ગોવિંદરામનો પરિચય

  • જન્મ -
    20મી સદી

ગોવિંદરામનો જન્મ થોરાળા (જિ. રાજકોટ) મુકામે ઈ. . ૧૯૦૫માં મેઘવાળ પરિવારમાં પ્રેમદાસજી તથા પુરીબાઈને ત્યાં થયો હતો. તેમણે બાલકસાહેબ પાસે દીક્ષા લીધી હતી. તે થોરાળાની જગ્યામાં રહી સેવા કરતા હતા. આત્મજ્ઞાન થતાં અનેક સાધકોને તેમણે માર્ગદર્શન આપ્યું. તેમનાં ભજનોમાં સંતસાધનાના સિદ્ધાંતો અભિવ્યક્ત થયેલા છે.