Gopichand Profile & Biography | RekhtaGujarati

ગોપીચંદ

રાજા ભરથરી સાથે સંદર્ભ-સબંધ ધરાવતા નાથપંથી જોગી

  • favroite
  • share

ગોપીચંદનો પરિચય

રાજા ભરથરી સાથે સંદર્ભ-સબંધ ધરાવતા નાથપંથી જોગી. કથાત્મક શૈલીનાં વૈરાગ્ય-ત્યાગનાં મહિમાનાં ભજનો તેમનાં નામે લોકની મૌખિક પરંપરામાંથી મળે છે.