Ganeshpuri Profile & Biography | RekhtaGujarati

ગણેશપુરી

યોગમાર્ગી ભજનોના રચયિતા સંતકવિ

  • favroite
  • share

ગણેશપુરીનો પરિચય

યોગમાર્ગી ભજનોના રચયિતા સંતકવિ. તેમના નામે રચનાઓ નોંધાયેલી મળે છે, પણ તેમના સમય અને જીવન વિશે કશી માહિતી મળતી નથી.