સૂફી સંતકવિ
સમય ઈ. સ.ની ૧૯મી સદી. તે પૂર્વજીવનમાં સુરતના નવાબના સિપેહસાલાર હતા.તે પછી વિતરાગી બની ગયા અને ફકીરી ધારણ કરી. તેમની રચનામાં સમાજની કુરૂઢિઓની આલોચના, માનવ-એકતાનો સંદેશ અને નીતિબોધનો ઉપદેશ મળે છે.