રવિભાણ પરંપરાના સંતકવિ
સમય ઈ. સ. ૧૯મી સદી ઉત્તરાર્ધથી ૨૦મી સદી પૂર્વાર્ધ. મોરારસાહેબના શિષ્ય. પુનાદ (જિ. ખેડા)ના ચારણ જ્ઞાતિના સંતકવિ. તેમનાં ભજનોમાં સંતસાધનાના નિર્દેશો મળે છે.