રવિભાણ પરંપરાના સંતકવિ
સમય ઈ. સ. ૧૯મી સદી. તેમની જગ્યા જોડિયા ગામે છે. તેમનો જન્મ લોહાણા પરિવારમાં થયો હતો. ભક્ત જલારામના તે વેવાઈ હતા.