ભજનિક સંત–કવિ
જુદાં-જુદાં ભજનસંગ્રહો અને હસ્તપ્રતોમાં ‘રામગુરુ શિષ્ય’ અને ‘ભાવગુરુ શિષ્ય' એમ બે પ્રકારનાં નામચરણો ધરાવતાં ભજનો મળે છે.