Chaandkhaan Profile & Biography | RekhtaGujarati

ચાંદખાન

  • favroite
  • share

ચાંદખાનનો પરિચય

ગુજરાતમાં થઈ ગયેલા આ સંતકવિના ગુરુ અમરકંટકના સંત ઉદ્ધવદાસ હતા. તેમણે સમાજને નીતિબોધ આપતી ઘણી રચનાઓ કરી છે.