Bhavanidas Profile & Biography | RekhtaGujarati

ભવાનીદાસ

સાધનાપરક ભજનોના રચયિતા શિરમોર સંતકવિ

  • favroite
  • share

ભવાનીદાસનો પરિચય

સમય ઈ. . ની ૧૪મી સદી. તે અમદાવાદ પાસેના ધોળકામાં તેમનો જન્મ વણકર પરિવારમાં થયો હતો. પિતા નારણ ચૌહાણ, માતા લખમીબાઈ. તેમનું મૂળનામ ભવાન હતું. ગુરુ જોધલપીર(કેશરડી)ના શિષ્ય. ગુરુમહિમા, બોધ ઉપદેશ અને સાધના-પદ્ધતિનાં ભજનોના રચયિતા.