સંત ભાભારામનો જન્મ ઈ. સ. ૧૪૪૯માં ખેડા જિલ્લાના વસો ગામે પાટીદાર પરિવારમાં થયો હતો. તેમણે ૨૪ વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને ઈ. સ. ૧૫૩૩માં તેમનું અવસાન થયું હતું.