Balak Saheb Profile & Biography | RekhtaGujarati

બાલકસાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ, નથુરામ સાહેબના શિષ્ય

  • favroite
  • share
  • 1801-1906

બાલકસાહેબનો પરિચય

  • જન્મ -
    1801
  • અવસાન -
    1906

મેઘવાળ પરિવારમાં પિતા મૂળદાસ અને માતા માલુબાઈને ત્યાં જન્મ. વતન પઢિયાર (મારવાડ-રાજ.). બાદમાં બોટાદ નજીક અડાઉ ગામે વસવાટ. તેમણે નવા થોરાળા(રાજકોટ)માં સમાધિ લીધી હતી. તેમના મુખ્ય શિષ્યો માણંદભગત, પીઠા ભગત અને માવજી ભગત. તેમની સુરત-શબ્દ યોગ અને ઉપદેશની છૂટક ભજનરચનાઓ મળે છે.