રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
આ સંતકવિની ઉપદેશપ્રધાન રચનાઓ પરંપરાથી કંઠસ્થ રીતે જળવાતી આવી છે. તેમના જીવન અને સમય વિશે કશી માહિતી મળતી નથી.