Agarsinh Profile & Biography | RekhtaGujarati

અગરસિંહ

મધ્યકાલીન સંતકવિ

  • favroite
  • share

અગરસિંહનો પરિચય

આ સંતકવિની યોગસાધના અને ઉપદેશને લગતી રચનાઓ મળે છે. તે અમરેશ નામના ગુરુના શિષ્ય હતા, તેવું તેમની રચનાઓ પરથી જાણવા મળે છે. આ સિવાય તેમના વિશે કશી માહિતી મળતી નથી.