Aatmdas Profile & Biography | RekhtaGujarati

આત્મદાસ

કબીર સંપ્રદાયના સંતકવિ.

  • favroite
  • share

આત્મદાસનો પરિચય

તેમનો જન્મ ગુજરાતની ઉત્તર સરહદે આવેલા કોઈ નાના ગામડામાં ઈ. . 1878માં થયો હતો. મોટા થયે તેમણે કવરાડાના કબીર મંદિરના મહંત સંત નરસિંહદાસ પાસે સંત-સાધનાની દીક્ષા લીધી હતી અને આત્મદાસ નામ ધારણ કર્યું હતું. તેમણે કબીરદર્શનને વ્યક્ત કરતુ સાહિત્ય આત્મવિલાસનામના ગ્રંથમાં હિન્દીમાં લખ્યું છે. . . 1906માં તેમનું અવસાન થયું હતું.