Bhajan of Aaditram | RekhtaGujarati

આદિતરામ

આદિતરામને નામે માતાજી વિષયક કેટલાંક મુદ્રિત પદો મળે છે જેમાંનાં ૧માં ‘અષ્ટાદશ અષાઢે રે કૃષ્ણપક્ષ ત્રતિયાને ગુરુવાર રે’ એવી પંક્તિ છે જે સં. ૧૮૧૮ કે સં. ૧૯૧૮ હોવાની શક્યતા છે. આદિતરામને નામે ૪ કડીનું ભજન મળે છે તથા આદિતરામને નામે કેટલાંક ગરબા, ગરબી, પદો વગેરે મળે છે. આ આદિત, આદિતરામ અને આદિત્યરામ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

  • favroite
  • share

આદિતરામ રચિત ભજન