
પુસ્તક વિશે માહિતી
- લેખક: કનૈયાલાલ અમથાલાલ ભોજક
- આવૃત્તિ:001
- આવૃત્તિ વર્ષ:1952
- ભાષા:ગુજરાતી
- વિભાગ: વિવેચન/સંશોધન
- પૃષ્ઠ:105
- પ્રકાશક: સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, મુંબઈ
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
કનૈયાલાલ અમથાલાલ ભોજક લેખક પરિચય
જન્મ મહેસાણામાં. ગુજરાતીમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ. ત્યારબાદ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાનો કોવિદ સુધીનો અભ્યાસ.
એમની પાસેથી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ પ્રકાશિત 'વિવેક-વિચાર' (1953), મહેસાણા નગરપાલિકા પ્રકાશિત સંશોધનાત્મક પુસ્તક 'મહેસાણા : પ્રાચીન-અર્વાચીન' (1957) તથા સત્યાશ્રમ વર્ધા પ્રકાશિત 'મંદિર કા ચબૂતરા'નો ગુજરાતી અનુવાદ 'મંદિરનો ચબૂતરો' (1960) મળ્યાં છે. આ ઉપરાંત તેઓ ભોજક રૂ. રે. પરિવાર પંચ, મહેસાણા પ્રકાશિત 'ભોજક રૂપચંદ રેવાદાસ મહેસાણા પરિવારની વંશાવળિ'ના આયોજક હતા.