Read Online Gujarati Svaraj Etle Shu? eBooks | RekhtaGujarati

સ્વરાજ એટલે શું?

આ પુસ્તકમાં 1950માં અમલમાં આવેલા બંધારણમાં સામાન્ય લોકોએ જાણવા જેવું શું છે તેના વિશે 'લોકજીવન'માં લેખકે લખેલા લેખોનો સંગ્રહ છે.

  • favroite
  • share

પુસ્તક વિશે માહિતી

ઇ-બુક વિશે

આ પુસ્તકમાં 1950માં અમલમાં આવેલા બંધારણમાં સામાન્ય લોકોએ જાણવા જેવું શું છે તેના વિશે 'લોકજીવન'માં લેખકે લખેલા લેખોનો સંગ્રહ છે.

મગનભાઈ પ્રભુદાસ દેસાઈ લેખક પરિચય

પુસ્તકો :- ધડાવાળાં ત્રાજવાં, રાષ્ટ્રીય મહાસભા અને વિદ્યાર્થીપ્રવૃત્તિ (1945), સ્વરાજ એટલે શું? (1956), હિંદી પ્રચાર અને બંધારણ (1957),મૅકૉલે કે ગાંધીજી? (1960), પૂર્ણજીવનનું ઉપનિષદ (1960), પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવ (1960), અતિ-વસ્તીનો સવાલ (1962), પ્રવેશિકા (1963)

   સંપાદન :- વિદ્યાપીઠ વાચનમાળા - છઠ્ઠી ચોપડી (1941), વિદ્યાપીઠ વાચનમાળા - ત્રીજી ચોપડી (1942), કુંવરબાઈનું મામેરું (1943), વિદ્યાર્થી ગ્રીષ્મપ્રવૃત્તિ (1946), નળાખ્યાન (1951)