
સ્વરાજ એટલે શું?
આ પુસ્તકમાં 1950માં અમલમાં આવેલા બંધારણમાં સામાન્ય લોકોએ જાણવા જેવું શું છે તેના વિશે 'લોકજીવન'માં લેખકે લખેલા લેખોનો સંગ્રહ છે.
પુસ્તક વિશે માહિતી
- લેખક: મગનભાઈ પ્રભુદાસ દેસાઈ
- આવૃત્તિ:001
- પ્રકાશન વર્ષ:1956
- ભાષા:ગુજરાતી
- વિભાગ: પ્રકીર્ણ
- પેટા વિભાગ: રાજ્યશાસ્ત્ર
- પૃષ્ઠ:65
- પ્રકાશક: ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
ઇ-બુક વિશે
આ પુસ્તકમાં 1950માં અમલમાં આવેલા બંધારણમાં સામાન્ય લોકોએ જાણવા જેવું શું છે તેના વિશે 'લોકજીવન'માં લેખકે લખેલા લેખોનો સંગ્રહ છે.
મગનભાઈ પ્રભુદાસ દેસાઈ લેખક પરિચય
પુસ્તકો :- ધડાવાળાં ત્રાજવાં, રાષ્ટ્રીય મહાસભા અને વિદ્યાર્થીપ્રવૃત્તિ (1945), સ્વરાજ એટલે શું? (1956), હિંદી પ્રચાર અને બંધારણ (1957),મૅકૉલે કે ગાંધીજી? (1960), પૂર્ણજીવનનું ઉપનિષદ (1960), પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવ (1960), અતિ-વસ્તીનો સવાલ (1962), પ્રવેશિકા (1963)
સંપાદન :- વિદ્યાપીઠ વાચનમાળા - છઠ્ઠી ચોપડી (1941), વિદ્યાપીઠ વાચનમાળા - ત્રીજી ચોપડી (1942), કુંવરબાઈનું મામેરું (1943), વિદ્યાર્થી ગ્રીષ્મપ્રવૃત્તિ (1946), નળાખ્યાન (1951)