પુસ્તક વિશે માહિતી
- લેખક: નિરાંત
- સંપાદક: ગોપાળરામ શર્મા
- આવૃત્તિ:001
- પ્રકાશન વર્ષ:1939
- ભાષા:ગુજરાતી
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:256
- પ્રકાશક: શ્રી નિરાંત મંદિર, ફતેપુરા-વડોદરા
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
નિરાંત લેખક પરિચય
દેથાણ (તા. કરજણ, જિ. ભરૂચ) મુકામે ગોહિલ રાજપૂત પરિવારમાં જન્મ. પિતા ઉમેદસિંહ, માતા હેતાબા. પ્રથમ દીક્ષા કણઝટના રામાનંદી સાધુ ગોકળદાસ પાસે. ત્યારબાદ સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામી, અમનસાહેબ વગેરે સંતો સૂફીઓ પાસેથી નિર્ગુણ ઉપાસનાધારામાં આગળ વધેલા. એમના નામ સાથે જોડાયેલો 'નિરાંત સંપ્રદાય' ખૂબ વિસ્તર્યો છે.