પુસ્તક વિશે માહિતી
- લેખક: ઋષિરાજ
- સંપાદક: માધવદાસ મોઘજીભાઈ ચૌધરી
- આવૃત્તિ:001
- આવૃત્તિ વર્ષ:1951
- ભાષા:ગુજરાતી
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:67
- પ્રકાશક: સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, મુંબઈ અને અમદાવાદ
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
ઋષિરાજ લેખક પરિચય
આ સંતકવિનો જીવનકાળ ઈ. સ. 1835થી 1927 છે. જન્મ વિજાપુર તાલુકાના વરસોડા ગામે કુબેરદાસ ત્રવાડીને ત્યાં. મૂળ નામ હરજીવનદાસ. નીતિબોધ અને કલ્યાણની દિશા ચીંધતી તેમની અનેક રચનાઓ લોકમાં પ્રચલિત છે.