પુસ્તક વિશે માહિતી
- લેખક: પ્રેમદાસ
- સંપાદક: રણછોડજી ઉદ્ધવજી
- પ્રકાશન વર્ષ:1885
- ભાષા:ગુજરાતી
- વિભાગ: પ્રકીર્ણ
- પેટા વિભાગ: ધર્મ અને અધ્યાત્મ
- પૃષ્ઠ:562
- પ્રકાશક: ઓરિએન્ટલ પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
પ્રેમદાસ લેખક પરિચય
ઈ.સ. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં હયાત. સંતરામ મહારાજના શિષ્ય. ‘પ્રેમદા’ કે ‘પ્રેમદાસ'ની નામ-છાપવાળાં ભજનોના રચનાકાર. સંતરામ મહારાજશ્રીનાં પદની રચનાઓના કર્તા છે.