પુસ્તક વિશે માહિતી
- લેખક: નરભેરામ
- સંપાદક: નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી, હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
- પ્રકાશન વર્ષ:1891
- ભાષા:ગુજરાતી
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:209
- પ્રકાશક: વીરક્ષેત્ર પ્રિન્ટિંગ પ્રેસ, વડોદરા
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
નરભેરામ લેખક પરિચય
આ સંતકવિનો જીવનકાળ ઈ. સ. ૧૭૬૮થી ૧૮૫૨ છે. તેમનો જન્મ પેટલાદ તાલુકા(જિ. આણંદ)ના પીજ ગામે મોઢ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અવસાન ગોમતીપુર – અમદાવાદમાં થયું હતું. તેમની રચનાઓમાં નીતિબોધ વિશેષપણે જોવા મળે છે.