બાળકાવ્ય
બાળકો વડે નહિ પણ બાળકો માટે રચાયાં હોય તે બાળકાવ્યો. આમાં ઉપદેશનું તત્ત્વ હોઈ શકે, પણ હવે સ્વીકારાયું છે કે બાળકને આનંદિત કરે તે સાચું બાળકાવ્ય. એમાં નાદ તત્ત્વનો વિશેષ મહિમા. બાળકને સુગમ શબ્દભંડોળમાં રચાયું હોવું જોઈએ
- 1912 - 1984
- અમદાવાદ
- 1911 - 1988
- બામણા, ઈડર
- 1917 - 1985
- મુંબઈ
- 1975 -
- જામનગર
ચંદ્રકાન્ત શેઠ
જાણીતા ગુજરાતી કવિ, અનુવાદક, સંપાદક, નિબંધકાર, હાસ્યકાર, ચરિત્રકાર, અને વિવેચક
- 1938 -
- અમદાવાદ
- 1901 - 1991
- સુરત