બાળકાવ્ય
બાળકો વડે નહિ પણ બાળકો માટે રચાયાં હોય તે બાળકાવ્યો. આમાં ઉપદેશનું તત્ત્વ હોઈ શકે, પણ હવે સ્વીકારાયું છે કે બાળકને આનંદિત કરે તે સાચું બાળકાવ્ય. એમાં નાદ તત્ત્વનો વિશેષ મહિમા. બાળકને સુગમ શબ્દભંડોળમાં રચાયું હોવું જોઈએ
- 1912 - 1984
- અમદાવાદ
ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય યાજ્ઞિક
કવિ, નાટ્યલેખક, વાર્તાકાર, ગદ્યકાર, શ્રીમન્ નૃસિંહાચાર્યજીના પુત્ર
- 1885 - 1937
- વડોદરા
- 1911 - 1988
- બામણા, ઈડર
- 1917 - 1985
- મુંબઈ
- 1975 -
- જામનગર
ગિજુભાઈ બધેકા
સુપ્રસિદ્ધ કેળવણીકાર અને બાળસાહિત્યકાર. ‘બાળકોની મુછાળી મા’ તરીકે સન્માનિત.
ચંદ્રકાન્ત શેઠ
જાણીતા ગુજરાતી કવિ, અનુવાદક, સંપાદક, નિબંધકાર, હાસ્યકાર, ચરિત્રકાર, અને વિવેચક
- 1938 -
- અમદાવાદ
- 1901 - 1991
- સુરત