All Poets/Writers From જામનગર List | RekhtaGujarati

જામનગરથી કવિઓ/લેખકો

આદિત્ય જામનગરી

નવી પેઢીના કવિ

હરકિશન જોષી

કવિ અને નિબંધકાર

જગદીપ વીરાણી

કવિ અને સંગીત શિક્ષક, પ્રસિદ્ધ બાળગીત 'વા વા વંટોળિયા'નાં કર્તા

કિરીટ ગોસ્વામી

સમકાલીન કવિ અને બાળસાહિત્યકાર

કુસુમાકર

ગુજરાતી ઊર્મિકવિ

મનોજ જોશી 'મન'

સમકાલીન ગઝલકાર

મનસુખલાલ ઝવેરી

ગાંધીયુગના મહત્ત્વના કવિ-વિવેચક

સતીશચન્દ્ર વ્યાસ 'શબ્દ'

કવિ, કબીર સંપ્રદાય તથા બંગાળના બાઉલ સંપ્રદાયના અભ્યાસી સર્જક

શાદ જામનગરી

ગઝલકાર