All Poets/Writers From જામનગર List | RekhtaGujarati

જામનગરથી કવિઓ/લેખકો

આદિત્ય જામનગરી

નવી પેઢીના કવિ

દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

ઇતિહાસકાર, સંશોધક, ચરિત્રલેખક અને અનુવાદક. 'આયુર્વેદ વિજ્ઞાન' માસિકના તંત્રી.

હરકિશન જોષી

કવિ અને નિબંધકાર

જગદીપ વીરાણી

કવિ અને સંગીત શિક્ષક, પ્રસિદ્ધ બાળગીત 'વા વા વંટોળિયા'નાં કર્તા

કિરીટ ગોસ્વામી

સમકાલીન કવિ અને બાળસાહિત્યકાર

કુસુમાકર

ગુજરાતી ઊર્મિકવિ

મનોજ જોશી 'મન'

સમકાલીન ગઝલકાર

મનસુખલાલ ઝવેરી

ગાંધીયુગના મહત્ત્વના કવિ-વિવેચક

સતીશચન્દ્ર વ્યાસ 'શબ્દ'

કવિ, કબીર સંપ્રદાય તથા બંગાળના બાઉલ સંપ્રદાયના અભ્યાસી સર્જક

શાદ જામનગરી

ગઝલકાર