thodii udaasiionun gulmahor naam chhe - Sher | RekhtaGujarati

થોડી ઉદાસીઓનું ગુલમહોર નામ છે

thodii udaasiionun gulmahor naam chhe

સુરેશચંદ્ર પંડિત સુરેશચંદ્ર પંડિત
થોડી ઉદાસીઓનું ગુલમહોર નામ છે
સુરેશચંદ્ર પંડિત

થોડી ઉદાસીઓનું ગુલમહોર નામ છે,

થોડી ઉદાસીઓને બાવળ કહી શકો.

સ્રોત

  • પુસ્તક : અમર શેર (પૃષ્ઠ ક્રમાંક 214)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2023
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ