મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે :ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!
જ્યાં દૃષ્ટિ પડે ત્યાં દારુણ દવ, ને કાન પડે ત્યાં કોલાહલ,અફસોસ, તમારી ધાંધલમાં, એક સપનું મુજ ખોવાઈ ગયું!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.