તેરે ઉર મેં યાર વિચાર કે દેખ
Tere uar me yaar vichar ke dekh
સંત સમર્થદાસ
Sant Samarthdas
સંત સમર્થદાસ
Sant Samarthdas
તેરે ઉર મેં યાર વિચાર કે દેખ, આ કૂપ કૈસી રાહ કો હૈ,
દિન ચાર મિજબાન ફિર કાહી જાવે, કહો છિન મેં પંથ એ પાહ કો હૈ.
મુખ સાંચ કા સ્વાંગ સજ્જ હોઈ રહના, વોહી રાજ અદલી નર શાહ કો હૈ,
‘સાંઈ સમ્રથ’ કહે સુન પ્યારે, તેરો સાથ સ્નેહી દિન ચાર કો હૈ.
સ્રોત
- પુસ્તક : ગુજરાત કે સંતોં કી હિન્દી વાણી (પૃષ્ઠ ક્રમાંક 48)
- સંપાદક : ડો. અંબાશંકર નાગર
- પ્રકાશક : ગુર્જર ભારતી
