savaiyaa - Pad | RekhtaGujarati

સવૈયા

savaiyaa

મયૂખદાસ મયૂખદાસ
સવૈયા
મયૂખદાસ

પાજી સંસાર કો પરહરી પલક મેં, પ્રભુ કે ચરણ મેં ચિત્ત પ્રોયા,

કર્મ ઔર મર્મ કો ત્યાગ કરકે, નિજ મન વિકાર કો આપ ધોયા.

સંત કા અંગ મેં વાસ કિયા, ઓહી જીવ રાદા નિરભય સોયા,

અહોનિશ હૈ 'મયૂખ' પ્રભુ લુભાયો, નૈના ભર કે દિન રૈન ખોયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારો (પૃષ્ઠ ક્રમાંક 315)
  • સંપાદક : કચરાલાલ સવજીભાઈ સોની
  • પ્રકાશક : શ્રી ફાર્બસ ગુજરાતી સભા
  • વર્ષ : 1940