સાચ કી બાત તાકુ પર ન રૂચતી
Sach ki bat taku par n ruchti
સંત સમર્થદાસ
Sant Samarthdas
સંત સમર્થદાસ
Sant Samarthdas
સાચ કી બાત તાકુ પર ન રૂચતી, જૂઠ કી સદા મન ભાવતી હૈ,
નિંદ દરિયાવ મેં જાય કે નિશદિન ઓર કા મેલ કું લાવતી હૈ,
સમજ રે સાન વો સતગુરુ પીર, સબકી દુગ્ધા પીર જાવતી હૈ,
અચલ કીર્તિ ગુરુપીર દયાલ કી, સાંઈ ‘સમ્રથ' કહેરહાવતી હૈ.
સ્રોત
- પુસ્તક : ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારો (પૃષ્ઠ ક્રમાંક 311)
- સંપાદક : કચરાલાલ સવજીભાઈ સોની
- પ્રકાશક : શ્રી ફાર્બસ ગુજરાતી સભા મહોત્સવ ગ્રંથ
- વર્ષ : 1940
