નહીં ઐસો જનમ બારંબાર
Nahi Aiso Janam Barambar
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
નહીં ઐસો જનમ બારંબાર,
ક્યા જાનું કછુ પુન્ય પ્રકટે માનુસા અવતાર.
બઢત પલ પલ, ઘટત છિન છિન, જાત ન લાગે બાર;
બિરછકે જ્યોં પાત ટૂટે, લાગે નહીં પુનિ ડાર.
ભવસાગર અતિ જોર કહિયે, વિષમ ઓખી ધાર;
સુરતકા નર બાંધે બેડા, બેગિ ઊતરે પાર.
સાધુ સંત મહંત ગ્યાની, ચલત કરત પુકાર,
દાસી મીરાં લાલ ગિરિધર, જીવના દિન ચાર.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
