Nahi Aiso Janam Barambar - Pad | RekhtaGujarati

નહીં ઐસો જનમ બારંબાર

Nahi Aiso Janam Barambar

મીરાંબાઈ મીરાંબાઈ
નહીં ઐસો જનમ બારંબાર
મીરાંબાઈ

નહીં ઐસો જનમ બારંબાર,

ક્યા જાનું કછુ પુન્ય પ્રકટે માનુસા અવતાર.

બઢત પલ પલ, ઘટત છિન છિન, જાત લાગે બાર;

બિરછકે જ્યોં પાત ટૂટે, લાગે નહીં પુનિ ડાર.

ભવસાગર અતિ જોર કહિયે, વિષમ ઓખી ધાર;

સુરતકા નર બાંધે બેડા, બેગિ ઊતરે પાર.

સાધુ સંત મહંત ગ્યાની, ચલત કરત પુકાર,

દાસી મીરાં લાલ ગિરિધર, જીવના દિન ચાર.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011