માયા મિલે ન લોભ સે
Maya mile n lobh se
બિહારીદાસ
Bihari das
બિહારીદાસ
Bihari das
માયા મિલે ન લોભ સે, બિન લેખ કિરતાર,
ઉનકો પ્રભુજી દેત, જિન કિયા પુન્ય વેપાર;
કિયા પુન્થ વેપાર, સવાઈ કર ગ્યા સોઈ,
રામ ભજન મેં રહ્યો, પલંગ પર પોઢ્યો ઓહી,
કહ ‘વિહારી’ કર જોર, સમજ લે કાચી કાચા,
બિના લેખ કિરતાર, લોભ સે મિલે ન માયા.
સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 97)
