કોઈ કહિયો રે પ્રભુ આવનકી
Koi Kahiyo Re Prabhu Aavanki
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
કોઈ કહિયો રે પ્રભુ આવનકી;
આવનકી મનભાવનકી. કોઈ...
આપ ન આવૈ, લિખ નહીં ભેજૈ,
બાન પડી લલચાવનકી;
એ દોઉ નૈણ ક્યો નહીં માને,
નદિયાં બહે જૈસી સાવનકી.
કહા કરું! કછુ નહીં બસ મેરો,
પાંખ નહીં ઉડ જાવનકી;
મીરાં કે પ્રભુ! કબ રે મિલોગે!
ચેરી ભઈ હું તેરે દાંવનકી.
સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2007
