હંસવાહિની હંસ પર
hans vahini hans par
બિહારીદાસ
Bihari das
બિહારીદાસ
Bihari das
હંસવાહિની હંસ પર, ધરે નિરંજન ધ્યાન,
વીણા પુસ્તક ધારિણી, કરે હરિ ગુણગાન;
કરે હરિ ગુણગાન, ગ્રંથ નાના નિત ગાવે,
વિવિધ ભાંતિ વિસ્તાર, ગાન કર તાન મિલાવે;
કહ ‘વિહારી’ કર જોર, અખંડાનંદ દાયિની,
ધરે નિરંજન ધ્યાન, હંસ પર હંસવાહિની.
સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 96)
