Bansibaro aayo mhare des - Pad | RekhtaGujarati

બંસીબારો આયો મ્હારે દેસ

Bansibaro aayo mhare des

મીરાંબાઈ મીરાંબાઈ
બંસીબારો આયો મ્હારે દેસ
મીરાંબાઈ

બંસીબારો આયો મ્હારે દેસ થાઁરી સાઁવરી સૂરત બાલી બૈસ.

આઉં જાઉં કર ગયા સાઁવરા કર ગયા કોલ અનેક;

ગિણતે ગિણતે ઘિસ ગઇ ઉંગલી, ઘિસ ગઇ ઉંગલી કી રેખ.

મૈં બૈરાગિણી આદિકી થાઁરે મ્હારે કદકો સનેસ;

બિન પાણી બિન સાબુન સાઁવરા હુઇ ગઈ ધૂઇ સપેદ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928