shu thayu? - Muktak | RekhtaGujarati

શું થયું?

shu thayu?

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
શું થયું?
અમૃત ઘાયલ

જમશેદનીય વાત કરી, જામની કરી,

પણ તમે કહ્યું કે સિકંદરનું શું થયું;

‘ઘાયલ’ વિશે કશું તમે બોલતા નથી,

તો કહો, મસ્ત કલંદરનું શું થયું?

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી ગઝલો – અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022