શાશ્વત, અવિનાશી
સનાતન ધર્મનો અનુયાયી
સનાતન હોવું તે.
સનાતનધર્મમાં બહુ માનવું તે.
પ્રાચીનકાળથી ચાલ્યો આવતો (હિંદુ) વેદધર્મ
સનાતન ધર્મને અનુસરનાર.
વેદધર્મને અનુસરનાર માણસને અપાતો એક ખિતાબ.
જુઓ સનાતનધર્મભૂષણ.