a meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અર્થ:
- સંસ્કૃત વર્ણમાળાનો પહેલો અક્ષર-એક સ્વર
- ભારતીય વર્ણમાળાનો પહેલો સ્વર
- પૂર્વંગ. નકારાર્થે : એ છ પ્રકારે વ્યક્ત થાય છે : ૧. સાદૃશ્ય એટલે સમાનતા : અબ્રાહ્મણ = બ્રાહ્મણ સિવાય અન્ય વર્ણનું, પણ બ્રાહ્મણ જેવું જનોઈવાળું; ર. અભાવ : અફળ = ફળ રહિત; ૩. અન્યત્વ એટલે ભિન્નતા : અઘટ = ઘટથી ભિન્ન પટ વગેરે; ૪. અલ્પતા : અબુદ્ધ = ઓછી સમઝવાળું; ૫. નિંદિતપણું : અધન = ખરાબ ધન; ૬. વિરોધ : અધર્મ = ધર્મથી વિરુદ્ધ આચરણ
- વિષ્ણુ, બ્રહ્મા, શિવ
- વ્યંજનથી શરૂ થતા શબ્દની પૂર્વે વપરાતો પૂર્વગ
- ગુજરાતી વર્ણમાળાનો પહેલો સ્વર, એ ગુણાત્મક સ્વરિત વિવૃત્ત 'અ' અને સાદા અસ્વરિત સંવૃત્ત 'અ' ઉચ્ચારણો લેખનમાં બતાવવા એકલો યા વ્યંજનમાં અંતર્ગત થયેલો પ્રયોજાય છે; કોઈ પણ સ્વરિત શ્રુતિ પછીની શ્રુતિમાં લખવામાં આવતો વ્યંજનાંતર્ગત 'અ' ઉચ્ચારણની દૃષ્ટિએ અભાવાત્મક અનુભવાય છે, જેને કમળાશંકર પ્રા. ત્રિવેદીએ 'શાંત', કેશવ હર્ષદ ધ્રુવે 'દ્રુત' અને નરસિંહરાવ દિવેટિયાએ 'લઘુપ્રયત્ન' કહેલ; 'કાર્ય', 'હિંસ્ર', 'પ્રશ્ન' જેવા અનેક તત્સમ શબ્દોમાં સ્વરિત શ્રુતિ પછી સંયુક્ત વ્યંજનોમાંનો 'અ' શ્રાવ્ય છે અને એ અસ્વરિત સંવૃત્ત ઉચ્ચરિત થાય છે, (ગુ.) પૂર્વગ. નકારાર્થે : અજાણ્યું = જાણવામાં ન આવેલું; અયોગ્યાર્થે : અખાજ = ખાવા માટે યોગ્ય નહિ તેવું, (ગુ.) પૂર્વગ. અતિશયના અર્થનો ગુજરાતી પૂર્વગ : અલોપ = અત્યંત લોપ, અભાવ; અઘોર = અત્યંત ઘોર, ભયાનક (જેનાંથી વધુ ઘોર નથી તેવું નમ બ. વ્રી.)
- (negpref.) અ is used before words beginning with a consonant, and અન્ before words beginning with a vowel, in the sense of(1) 'not' (e.g. અસુખ, unhappiness)
- first letter and vowel of the Devanagari (and Gujarati) alphabet
- first of the three sounds અ, ઉ, મ, constituting the sacred or mystic syllable or ऊँ (om) and stands for Vishnu
- opposite' (e.g. અસુર, devil)
- any one of the Hindu Trinity, viz. Brahmā, Vishnu and Shiva
- 'inappropriateness' or 'wrongness' (e.g. અકાળ, inopportune, untimely)
- other than' (e.g. અબ્રાહ્મણ, non-Brahmin)
- 'excessive' (અતિ) (e.g. અધોર,terrible)
- redundant, not adding anything to the meaning of the word to which it is prefixed (e.g. અલોચ, disappearance)
- संस्कृत-कुटुंब की वर्णमालाका पहला अक्षर—एक स्वर
વાગેશ્વરીનાં કર્ણફૂલો
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..