Vrutha kyon janm khota hai - Ghazals | RekhtaGujarati

વૃથા ક્યોં જન્મ ખોતા હૈ

Vrutha kyon janm khota hai

ગણેશલાલ ગણેશલાલ
વૃથા ક્યોં જન્મ ખોતા હૈ
ગણેશલાલ

વૃથા ક્યોં જન્મ ખોતા હૈ, અરે મતિમંદ નર તન કા;

લગા રહ ધ્યાન મેં ઉસકે, જો સ્વામી હૈ સભી જન કા.

યહીં કે સંગ સાથી હૈ, યહીં કે મિત્ર હૈ તેરે;

ભાઈ બંધુ સુત દારા, રિશનત ભી ચલે ધન કા. વૃથા૦

યહી સંસાર કી ગતિ હૈ, કોઈ આતા કોઈ જાતા;

જો કરતા હો સો કર લે તું, રહે પછતાય ફિર મન કા. વૃથા૦

યે વસુધા કે ભયે સ્વામી, હજારો રાજા મહારાજા;

કહાં યાદવ કહાં પાંડવ, કહાં પરિવાર રાવન કા. વૃથા૦

યે બંધન સેં નિકલને કા, કરો કુછ યત્ન અય પ્યારે;

કરી ઉપકાર તનમન સે, યહી કારજ મનુષપન કા. વૃથા૦

હટાવો ચિત્ત વિષયોં સે, અહિંસા ધર્મ કો જાનો;

પઢો વેદો કી સતવિદ્યા, નહીં તો હૈ પશુ વન કા. વૃથા૦

‘ગનેશી’ સંધ્યોપાસન મેં, રહો તત્પર હમેશાં તુમ;

ભરમ મેં ઉગ્ર મતિ ખોવો, ગાવો ગુન નિરંજન કા. વૃથા૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 167)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963